top of page

મોડાસા માં મોટા ભાગ ના ગામડા માં પાણી ની વિકટ પરિસ્થિતિ.


અરવલ્લીરવલ્લી ના મોડાસા તાલુકા ના શીણાવાડ- સરૂપૂર- ફરેડી - બડોદરા - જાલોદર- માંથાસુલિયા તથા ગાજણ જેવા ગામો માં તળાવો ખાલી છે તો તળાવો માં પાણી ભરવાની લોક માગણી છે હાલ માં ઉનાળા ની શરૂઆત થઇ ગઇ છે ત્યારે પાઇપ લાઇન દ્વારા મોડાસા તાલુકા ના ગામોમાં પાણી નાખી ભરવામાં આવે તો આ વિસ્તાર માં ભૂગર્ભ જળ ઊંચા આવી શકે અને પાણી ની સમસ્યા નિવારી શકાય એમ છે.તો આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય માં પણ જાણ કરવામાં આવેલ છે તો સત્વરે મોડાસા તાલુકા ના ખાલી તળાવ પાણી થી ભરવામાં આવે અને પાણી નો પ્રશ્ન હલ થાય તેવું ગ્રામ જનો ઈચ્છે છે. જાણવા મળેલ છે.

Recent Posts

See All
ધનવંતરી રથ જાયન્ટ્સ મોડાસા દ્વારા સન્માન કરવામાં આવ્યું.

ધનવંતરી રથ મોડાસા તાલુકા ડોક્ટરની ટીમ દ્વારા ઘેર ઘેર રેપિડ ટેસ્ટ કરતા ડોક્ટર અને તેની ટીમ નું જયન્ટ્સ મોડાસા દ્વારા સન્માન કરવામાં...

 
 
 

Comments


Post: Blog2_Post

Subscribe Form

Thanks for submitting!

9537738491

Pranaminagar Society,, Gitanjali Society, Modasa, Gujarat 383315, India

  • Facebook

©2021 by Ahinsaday. Proudly created with Wix.com

bottom of page